Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના છાપરા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી મહાકાય અજગરને પકડી જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો.

Share

આજરોજ અંકલેશ્વરના છાપરા ગામની સીમમાં આવેલ ખેતરમાં અજગર દેખાયો હતો જેને પગલે ખેડૂતોએ જીવદયાપ્રેમી ત્રિકાલ ભાઈને જાણ કરી હતી જીવદયા પ્રેમીની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને રેસ્ક્યુ કરી મહાકાય અજગરને પકડી પાડવામાં આવ્યો હતો. જીવદયા પ્રેમીઓએ અજગરને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : સરકારી સ્કીમનો લાભ લ્યો, નહી તો વાગી જશે સિલ, બાકી પડતા વેરા વસુલાત મામલે નગરપાલિકાની લાલ આંખ, સીલ મારવાની કામગીરી પુરજોશમાં..!!

ProudOfGujarat

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના જસાપર ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન

ProudOfGujarat

શહેરાની મામલતદાર કચેરી ખાતે ભારે ગરમીને લઇ પીવાના પાણી માટે વોટર કુલરની વ્યવસ્થા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!