Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકામાં રેવન્યુ કામગીરી તલાટીને સોંપવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા વહીવટ કરવાના હેતુસર રેવન્યુ તલાટીને અલગ કેડર ઉભી કરવામાં આવી હતી,અને તમામ તાલુકાદીઠ તલાટીની ભરતી કરવામાં આવી હતી,તે મુજબ જીલ્લા અને તલાટી જોબચાટૅ મુજબ હાલ કામગીરી કરી રહેલ છે,પરંતુ કમનસીબે નેત્રંગ તાલુકામાં ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ રેવન્યુ તલાટી હોવા છતાં પંચાયતી તલાટી પાસે કામગીરી કરાવવામાં આવી રહી છે,તો રાજ્ય સરકારના તાબા હેઠળ મુકેલ રેવન્યુ તલાટીને તેમના જોબચાટૅ મુજબ કામગીરી સોંપવામાં આવે જેથી પંચાયતી તલાટીની કામગીરી ઓછી થઇ શકે છે,તેવી માંગ સાથે નેત્રંગ તાલુકા તલાટી મંડળ દ્વારા નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવતા સરકારીતંત્રમાં ચકચાર મચી જવા પામી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ મહિલા પોલીસ મથકનો ફોન માત્ર ઇનકમિંગ… તો, આઉટગોઇંગ બંધ…!

ProudOfGujarat

નર્મદા ઝોન સમિતિ દ્વારા વિવિધ રજુઆતો કરવામાં આવી…..ગ્રામ પંચાયતોને 15 માં નાણાંપંચનાં લાભો આપવા માંગ…

ProudOfGujarat

પી.એમ મોદીની વડોદરા મુલાકાત પહેલા નવલખી મેદાનમાં હેલિપેડ પર રિહર્સલ માટે હેલિકોપ્ટર આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!