Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકામાં રેવન્યુ કામગીરી તલાટીને સોંપવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા વહીવટ કરવાના હેતુસર રેવન્યુ તલાટીને અલગ કેડર ઉભી કરવામાં આવી હતી,અને તમામ તાલુકાદીઠ તલાટીની ભરતી કરવામાં આવી હતી,તે મુજબ જીલ્લા અને તલાટી જોબચાટૅ મુજબ હાલ કામગીરી કરી રહેલ છે,પરંતુ કમનસીબે નેત્રંગ તાલુકામાં ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ રેવન્યુ તલાટી હોવા છતાં પંચાયતી તલાટી પાસે કામગીરી કરાવવામાં આવી રહી છે,તો રાજ્ય સરકારના તાબા હેઠળ મુકેલ રેવન્યુ તલાટીને તેમના જોબચાટૅ મુજબ કામગીરી સોંપવામાં આવે જેથી પંચાયતી તલાટીની કામગીરી ઓછી થઇ શકે છે,તેવી માંગ સાથે નેત્રંગ તાલુકા તલાટી મંડળ દ્વારા નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવતા સરકારીતંત્રમાં ચકચાર મચી જવા પામી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામ થતાં વાહન ચાલકો ત્રાહિમામ.

ProudOfGujarat

અમદાવાદની 5 મહાનગરપાલિકાઓમાં 23,100 EWS આવાસોનું નિર્માણ કરાશે.

ProudOfGujarat

બ્રિટિશ PM બોરિસ જોનસનની પાર્ટીના સાંસદની ચાકુ મારી હત્યા : પોલીસે કરી આરોપીની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!