Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકામાં રેવન્યુ કામગીરી તલાટીને સોંપવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા વહીવટ કરવાના હેતુસર રેવન્યુ તલાટીને અલગ કેડર ઉભી કરવામાં આવી હતી,અને તમામ તાલુકાદીઠ તલાટીની ભરતી કરવામાં આવી હતી,તે મુજબ જીલ્લા અને તલાટી જોબચાટૅ મુજબ હાલ કામગીરી કરી રહેલ છે,પરંતુ કમનસીબે નેત્રંગ તાલુકામાં ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ રેવન્યુ તલાટી હોવા છતાં પંચાયતી તલાટી પાસે કામગીરી કરાવવામાં આવી રહી છે,તો રાજ્ય સરકારના તાબા હેઠળ મુકેલ રેવન્યુ તલાટીને તેમના જોબચાટૅ મુજબ કામગીરી સોંપવામાં આવે જેથી પંચાયતી તલાટીની કામગીરી ઓછી થઇ શકે છે,તેવી માંગ સાથે નેત્રંગ તાલુકા તલાટી મંડળ દ્વારા નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવતા સરકારીતંત્રમાં ચકચાર મચી જવા પામી હતી.

Advertisement

Share

Related posts

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વિરમગામ તાલુકાના 20 દિવ્યાંગ બાળકો ને સર્ટીફીકેટ આપવામાં આવ્યા.

ProudOfGujarat

ઝઘડિયાના કૃષ્ણપરી ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

સુરત : શ્રી સ્વામિનારાયણ મંદિર,સરથાણામાં વચનામૃત જયંતીની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!