Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નજીક રેલવે ટ્રેનની અડફેટે બે બનાવમાં બે વ્યક્તિઓનાં મોત નિપજયા.

Share

ભરૂચ નજીક નબીપુર,ચાવજ વચ્ચે ચાલુ ટ્રેને પડી જતા ૪૫ વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું, જયારે નર્મદા નદી ઉપરના સિલ્વર બ્રિજ ખાતે ટ્રેન સામે પડતું મૂકી ૫૦ વર્ષીય મહિલાએ આપઘાત કર્યો હતો.બંને બનાવ અંગેની જાણ થતા ભરૂચ રેલવે પોલીસે મૃતકોની લાશનો કબ્જો મેળવી પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી અને બંને મૃતકોના વાલીવારસ અંગેની તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગપાલિકા સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રંગોળી સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે મંજુર થયેલ ઓક્સિજન પ્લાન્ટ આગામી એક માસની અંદર કાર્યરત થઇ જશે : જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ.

ProudOfGujarat

ભરૂચનાં સંગીત તેમજ કલાક્ષેત્રે જોડાયેલા કલાકારો દ્વારા પોતાની માંગણી દર્શાવતુ આવેદનપત્ર જીલ્લા કલેકટરને આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!