Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નજીક રેલવે ટ્રેનની અડફેટે બે બનાવમાં બે વ્યક્તિઓનાં મોત નિપજયા.

Share

ભરૂચ નજીક નબીપુર,ચાવજ વચ્ચે ચાલુ ટ્રેને પડી જતા ૪૫ વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું, જયારે નર્મદા નદી ઉપરના સિલ્વર બ્રિજ ખાતે ટ્રેન સામે પડતું મૂકી ૫૦ વર્ષીય મહિલાએ આપઘાત કર્યો હતો.બંને બનાવ અંગેની જાણ થતા ભરૂચ રેલવે પોલીસે મૃતકોની લાશનો કબ્જો મેળવી પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી અને બંને મૃતકોના વાલીવારસ અંગેની તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ એસઓજીએ ડાભા ગામના 8 ઇંટોના ભઠ્ઠાના માલિકો સામે કાર્યવાહી કરી

ProudOfGujarat

ડેડીયાપાડા વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટી એ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકા ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!