Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર માં આજે રાજ્યમંત્રી ની હાજરીમાં CAA ના સમર્થન માં રેલી યોજવામાં આવી હતી

Share

અંકલેશ્વર શહેરના ચૌટાનાકા થી આજે CAA એટલે કે નાગરિકતા સંશોધન બિલ ના સમર્થનમાં ભાજપા દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલી ચૌટાનાકા ખાતે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા માં યોજાઇ હતી. જેમાં જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ સહીત શહેર તાલુકા ભાજપા ના આગેવાનો ચૂંટાયેલા સભ્યો નગર સેવકો ભાજપના હોદ્દેદારો દ્વારા રેલીમાં CAA ના સમર્થન ના બેનરો પ્લેકાર્ડ સાથે આઝાદી સહિત વિવિધ સૂત્રોચ્ચાર સાથે આ રેલી નીકળી હતી જેમાં અનેક લોકો જોડાયા હતા આ રેલી જીનવાલા સ્કૂલ થઈ ત્રણ રસ્તા સર્કલે સુધી પહોંચી હતી.

Advertisement

Share

Related posts

સુરતમાં બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારને આજીવન કેદની સજા.

ProudOfGujarat

ભરૂચ -પોલીસ એથેલેટિક્સ મીટ 2023 નું શુભારંભ એસ. પી ડો. લીના પાટીલ દ્વારા કરાયુ

ProudOfGujarat

સુરતની લાજપોર જેલના કર્મચારીઓ વિવિધ માંગને લઈને હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!