Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર ગામે આવેલ સાંઈ કૃપા સોસાયટીનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર.

Share

ભરૂચ સી ડિવીઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર ઝાડેશ્વર ગામની સાંઇ કૃપા સોસાયટીમાં રહેતા દિનેશ ગૌતમ કેરીગજનાં બંધ મકાનનાં પાછલા રૂમનાં દરવાજાને તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીનાં દાગીના રોકડા રૂપિયા મળી કુલ 1,65,000 ની ચોરી કરી અન્ય બે મકાનનાં પણ તાળાં તોડવામાં આવ્યા હોવાની ફરિયાદ સી ડિવીઝન પોલીસ મથકમાં દાખલ થતાં PSI ગિરનાર તપાસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

વાંકલ : ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી ઉમરદા ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની તપાસ માટે આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

અમદાવાદથી મુંબઈ જતા પરિવારને કરજણ નજીક નડયો અકસ્માત : અકસ્માતમાં એક વ્યક્તિનું મોત બે વ્યક્તિ ઘાયલ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડી તાલુકામાં આવેલી લીંબડી સિવિલ હોસ્પિટલમાં આયુર્વેદિક સેન્ટરની સરાહનિય કામગીરી બંને ડોક્ટરો‌ દ્વારા કરવામાં આવી રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!