Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના અંબિકા નગરમાં સોનું અજવાળી આપવાના બહાને બે ગઠિયા ચાર તોલાથી વધુનું સોનું લઈને ફરાર.

Share

અંકલેશ્વરના અંબિકા નગરમાં સોનું અજવાળી આપવાના બહાને બે ગઠિયા ચાર તોલાથી વધુનું સોનું લઈને છેતરીપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વર શહેરના અંબિકા નગરમાં રહેતા જશુબેન હરગોવિંદભાઇ રાણાને ત્યાં બે ઇસમો આવ્યા હતા જેઓએ સોનું અજવાળી આપવાનું જણાવ્યુ હતું જેથી જશુબેન રાણાએ ચાર તોલા સોનું અને બુટ્ટી,અછોડો ધોવા માટે આપ્યો હતો. જે સોનાના ઘરેણાં લઈ બંને ગઠિયા ફરાર થઈ ગયા હતા. આ અંગે પોતે છેતરાયા હોવાનું માલૂમ પડતાં તેઓએ છેતરીપિંડી અંગે બંને ગઠિયાઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

Advertisement

Share

Related posts

જીસીપીએલ કંપીનમાં બિનઅધિકૃત રીતે ફોટોગ્રાફી કરનાર શખ્સ સામે ફરિયાદ

ProudOfGujarat

દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે પર સ્કોડા ચાલકની બેદરકારીથી એક નિર્દોષે જીવ ગુમાવ્યો : ચાલક ફરાર

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના વાયરસનાં દર્દીઓમાં મહા વધારો થઈ રહ્યો છે ત્યારે આજે ભરૂચ જિલ્લામાં કુલ 22 જેટલા કેસો નોંધાતા જિલ્લામાં કુલ સંખ્યા 333 ઉપર પહોંચી ગઇ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!