Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના અંબિકા નગરમાં સોનું અજવાળી આપવાના બહાને બે ગઠિયા ચાર તોલાથી વધુનું સોનું લઈને ફરાર.

Share

અંકલેશ્વરના અંબિકા નગરમાં સોનું અજવાળી આપવાના બહાને બે ગઠિયા ચાર તોલાથી વધુનું સોનું લઈને છેતરીપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વર શહેરના અંબિકા નગરમાં રહેતા જશુબેન હરગોવિંદભાઇ રાણાને ત્યાં બે ઇસમો આવ્યા હતા જેઓએ સોનું અજવાળી આપવાનું જણાવ્યુ હતું જેથી જશુબેન રાણાએ ચાર તોલા સોનું અને બુટ્ટી,અછોડો ધોવા માટે આપ્યો હતો. જે સોનાના ઘરેણાં લઈ બંને ગઠિયા ફરાર થઈ ગયા હતા. આ અંગે પોતે છેતરાયા હોવાનું માલૂમ પડતાં તેઓએ છેતરીપિંડી અંગે બંને ગઠિયાઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : દાંડિયાબજાર સુથીયાપુરા વિસ્તારમાં રાત્રિનાં સમય દરમિયાન એક બાઇકમાં આગ લાગી.

ProudOfGujarat

ટીફીન નહીં લાવતા પુત્રને માર્યા બાદ બચાવ કરતા પિતાને પણ માર માર્યો

ProudOfGujarat

ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં ₹95 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!