Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : મુસ્લિમ વિદ્યાર્થીનીઓને નકાબ અને હિઝાબ મામલે વિરોધ નોંધાવી સુરતની જમીયતે ઉલેમાં એ હિન્દે આજે કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

Share

સુરતની શિશુ વિહાર શાળા નકાબ અને હિઝાબ કાઢી નાખવા અંગેની સૂચના બાદ વિવાદ સર્જાયો હતો.બોર્ડની પરીક્ષા દરમ્યાન હિઝાબ નકાબ કઢાવવાની ઘટના બની હતી. પરંપરા મુજબ પહેરવેશ પહેરવાનો તેમજ ધાર્મિક ચિન્હ હોવાનો મુસ્લિમ સમાજે વાત કરી હતી. તમામ વિદ્યાર્થીનીઓ વાલીઓ સાથે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. શાળા દ્વારા નકાબ અને હિઝાબ કાઢી નાખવા દબાણ કરાતું હોવાના આક્ષેપ સામે વાલીઓએ કલેકટરને રજૂઆત કરી હતી.

Advertisement

Share

Related posts

વિદેશમંત્રી એસ. જયશંકરે વિધાનસભામાં રાજ્યસભાનું ઉમેદવારી ફોર્મ ભર્યું

ProudOfGujarat

ભરૂચનાં મુલદ બોરિદ્રા ગામનાં ખેતરમાંથી અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર.

ProudOfGujarat

સુરતના અમરોલી વિસ્તારમાં માત્ર 10 રૂપિયાની માંગણીના બદલામાં યુવકે મોત જોવું પડયું હોવાની ધટનાએ અરેરાટી ફેલાવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!