Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સંતોષી યુવક મંડળ દ્વારા અયોધ્યા નગર વિસ્તારનાં સ્થાનિકોને માસ્ક વિતરણ કરાયું.

Share

કોરોના વાયરસના ભરડામાંથી લોકોને સાવચેતીના ભાગરૂપે સંતોષી યુવક મંડળનો નવતર અભિગમ. ભરૂચ અયોધ્યા નગર સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ તરફથી અયોધ્યાનગર તેમજ આજુબાજુની સોસાયટી વિસ્તારમાં કોરોના જેવા રોગનો શિકારના થવાય તે હેતુસર સ્થાનિક રહીશોને ઘરે ઘરે જઈ માસ્ક વિતરણ કરાયું. શ્રી સંતોષી માતા ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે હાલમાં જ થોડા સમય પહેલા ભરૂચ શહેર અને જિલ્લામાં નર્મદા નદીમાં પૂર આવેલ તે સમયે પૂર પીડિત વિસ્તારોમાં જમવાનું તેમજ ગુજરાતી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રેઇનકોટ વિતરણ તેમજ જ્યારે પણ ભરૂચ શહેર અને જિલ્લાને કઈ પણ જરૂરત પડે ત્યારે ભરૂચ શ્રી સંતોષી માતા ટ્રસ્ટના યુવાનો ખડેપગે રહી ભરૂચ વાસીઓને સેવા કરવા કાયમ તત્પર રહે છે અને રહેશે તેમ શ્રી સંતોષી માતા ટ્રસ્ટના પ્રમુખ પરેશ લાડે જણાવેલ.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકાના કંથરપુરાના ગ્રામજનો કેનાલના પાણીથી વંચિત.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા ખાતે સામાન્ય સભા મળી, પાલિકાના દેવા મુદ્દે વિપક્ષ આક્રમક, વિવિધ મુદ્દે કરાઈ ચર્ચા..!!

ProudOfGujarat

વર્તમાન કોરોના મહામારીનાં સમયમાં ભરૂચ જીલ્લા પોલીસતંત્ર દ્વારા કરાયેલ કામગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!