Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ઇંગ્લેન્ડથી આવેલ એક વ્યક્તિને કોરોના વાયરસની શંકાસ્પદ અસરનાં પગલે સિવિલ હોસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો.

Share

કોરોના વાયરસના સંક્રમણના ડાકલા ભરૂચ જિલ્લામાં સંભરાતા રહ્યા છે, આજરોજ વિદેશથી આવેલ એક એનઆરઆઈને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો. ભરૂચમાં ઇંગ્લેન્ડથી આવેલ એક વ્યક્તિને કોરોના વાયરસની શંકાસ્પદ અસરના પગલે સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં એડમિટ કરાયો હતો. આ એનઆરઆઈ ના બ્લડ સેમ્પલ પરીક્ષણ અર્થે અમદાવાદ મોકલાયા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કોરોના વાયરસના શંકાસ્પદ અસરના પગલે આઇસોલેશન વોર્ડમાં રખાયેલ 3 દર્દીના રિપોર્ટ જોકે નેગેટિવ આવતા તંત્રએ હાશકારો લીધો હતો. આ અગાઉ હજ પઢવા ગયેલા પારખેતના દંપત્તિ અને અંકલેશ્વરના બિઝનેસમેનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ઉમરપાડા અને માંગરોળ પોલીસ મથકે નોંધાયેલ અલગ-અલગ બે પ્રોહીબીશનનાં ગુનાનાં આરોપીને ઝડપી પાડતી સુરત એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

ઝઘડીયાના એક ગામમાં ૧૬ વર્ષીય કિશોરી ઉપર ૮ નરાધમોએ કર્યો સામુહિક બળાત્કાર…

ProudOfGujarat

ભરૂચ ગણેશ સુગરમાં ખાંડ નિયામક દ્વારા ગેરવહીવટ પક્ષપાતી વલણની તપાસની માંગ કરતા સંદીપ માંગરોલા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!