Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં 31 મી માર્ચ સુધી આધારકાર્ડ, જનસેવા કેન્દ્ર, રેશન કાર્ડની કામગીરી બંધ કરવા જીલ્લા કલેકટરે આદેશ બહાર પાડયો છે.

Share

કોરોના વાઇરસની મહામારીને નાથવા દરેક સ્તરે વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. ગઇકાલે ભરૂચમાં શોપિંગ મોલ અને સિનેમા ઘરો, શાળા, ટયુશન કલાસ બંધ કરાવવામાં આવ્યા બાદ આજે ભરૂચ જીલ્લા કલેકટરે જીલ્લામાં 144 ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. ત્યાં આજથી ભરૂચની મામલતદાર કચેરી ખાતેથી ચાલતી રેશન કાર્ડ કાઢવાની કામગીરી, જનસેવા કેન્દ્ર, આધારકાર્ડની કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો છે. તા.21/3/2020 થી 31/3/2020 સુધી તમામ કામગીરી બંધ કરવા સાથે કચેરીમાં લોકો એકત્ર નહીં થયા તેવા આદેશ કરવામાં આવ્યો છે. આમ કોરોના વાઇરસને અટકાવવા માટે જનસેવા કેન્દ્ર પણ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

નાંદોદના ભરચારવાડામાં સરકારી ઈજનેર કોલેજ બાંધવા સામે ગ્રામજનોનો વિરોધ:રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

ભરૂચ : તવરા ગામના મંદિરોમાં સ્થપાયેલા જવારાનું નર્મદાના નીરમાં વિસર્જન કરાયું.

ProudOfGujarat

આચારસંહિતા લાગુ છે ત્યારે રાજપીપળાનાં કેટલાક વિસ્તારોમાં પક્ષના ઝંડા તોરણીયા : આચારસંહિતાને ઘોળી પી ગયા ???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!