Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં નીલકંઠ નગર ખાતે ભરૂચ નગર પાલિકાનાં કોર્પોરેટ મનહરભાઈ પરમાર દ્વારા જરૂરિયાત મંદ લોકોને શાકભાજી , તેલ અને અનાજનું વિતરણ કરવામાં આવ્યુ.

Share

ભરૂચ નગરપાલિકાના જાગૃત અને સેવાભાવી કોર્પોરેટર મનહર પરમારે લોક ડાઉન જાહેર થયા બાદ સતત જરૂરિયાતો માટે અન્ન તેમજ ભોજન સહીતની ચીજ વસ્તુઓનું વિતરણ યથાવત રાખી સાચા અર્થમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ફરજ અદા કરી રહ્યા છે. ભરૂચના નીલકંઠ નગર ખાતે ભરૂચ નગર પાલિકાના કોર્પોરેટ મનહરભાઈ પરમાર દ્વારા શાકભાજી, તેલ અને અનાજનું વિતરણ જરૂરિયાત મંદ લોકોને કર્યું હતું.

Advertisement

Share

Related posts

માંગરોળ : લવેટ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ પદ માટે ટેકેદારો સાથે મનોજભાઈએ ઉમેદવારી નોંધાવી.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઓરી ગામના લોકોએ કર્યો ચૂંટણી બહિષ્કાર.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીનાં અંકલેશ્વર તરફનાં કિનારાનું ધોવાણ સતત ચાલુ, પ્રોટેકશન વોલ કયારે બનાવવામાં આવશે તેની ચાલતી ચર્ચા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!