Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં નીલકંઠ નગર ખાતે ભરૂચ નગર પાલિકાનાં કોર્પોરેટ મનહરભાઈ પરમાર દ્વારા જરૂરિયાત મંદ લોકોને શાકભાજી , તેલ અને અનાજનું વિતરણ કરવામાં આવ્યુ.

Share

ભરૂચ નગરપાલિકાના જાગૃત અને સેવાભાવી કોર્પોરેટર મનહર પરમારે લોક ડાઉન જાહેર થયા બાદ સતત જરૂરિયાતો માટે અન્ન તેમજ ભોજન સહીતની ચીજ વસ્તુઓનું વિતરણ યથાવત રાખી સાચા અર્થમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ફરજ અદા કરી રહ્યા છે. ભરૂચના નીલકંઠ નગર ખાતે ભરૂચ નગર પાલિકાના કોર્પોરેટ મનહરભાઈ પરમાર દ્વારા શાકભાજી, તેલ અને અનાજનું વિતરણ જરૂરિયાત મંદ લોકોને કર્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજરોજ 18 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1414 પર પહોંચી.

ProudOfGujarat

અમદાવાદમાં ડ્રગ્સના જથ્થા સાથે પકડાઈ મહિલા, ડી ગેંગ મામલે થયો આ ખુલાસો

ProudOfGujarat

ભરૂચના જીએનએફસીના નિવૃત્ત કર્મચારીને ડિઝીટલ એરેસ્ટ કરવાના કેસમાં ઈન્દોરથી એક આરોપી ઝબ્બે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!