Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા : રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવા તરફથી વાડી ગામે એક હજાર અનાજ કીટનું વિતરણ કરાયું.

Share

ઉમરપાડા તાલુકાનાં વાડી ગામે રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવા તરફથી એક હજાર અનાજ કીટનું વિતરણ જરૂરિયાત મંદ લોકોને કરવામાં આવ્યું.વાડી ગામ મંત્રી ગણપતભાઇ વસાવાના વતનનું ગામ છે. પોતાના ગામના લોકોને કપરા સમયે ઉદાર હાથે મદદ કરવાનું સેવા કાર્ય તેમના દ્વારા થઇ રહ્યું છે. વાડી ગામનાં સાત ફળિયાનાં જરૂરિયાત મંદ પરિવારોને મંત્રી ગણપતભાઈ વસાવા, નિવૃત ડી.એસ.પી. અમરસિંહ વસાવા, નિવૃત આઈ.પી.એસ. ભીમ સિંહ વસાવા, વાડીનાં સરપંચ સપના બેન વસાવા, તા.પં.સભ્ય નરપત ભાઇ વસાવા, માજી સરપંચ ભુપેન્દ્ર સિંહ વસાવાના હસ્તે અનાજ કીટનું વિતરણ કરાયું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ઘનશ્યામ નગરના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, નવ ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

બોડિબિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાની પાવરલીફ્ટીંગ તેમજ બેન્ચ પ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ : ચાવી બનાવવાનાં બહાને ઘરમાં ઘૂસી તિજોરીની ચાવી બનાવતી વખતે સોનાનાં દાગીના ચોરી કરનાર એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!