Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા : રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવા તરફથી વાડી ગામે એક હજાર અનાજ કીટનું વિતરણ કરાયું.

Share

ઉમરપાડા તાલુકાનાં વાડી ગામે રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવા તરફથી એક હજાર અનાજ કીટનું વિતરણ જરૂરિયાત મંદ લોકોને કરવામાં આવ્યું.વાડી ગામ મંત્રી ગણપતભાઇ વસાવાના વતનનું ગામ છે. પોતાના ગામના લોકોને કપરા સમયે ઉદાર હાથે મદદ કરવાનું સેવા કાર્ય તેમના દ્વારા થઇ રહ્યું છે. વાડી ગામનાં સાત ફળિયાનાં જરૂરિયાત મંદ પરિવારોને મંત્રી ગણપતભાઈ વસાવા, નિવૃત ડી.એસ.પી. અમરસિંહ વસાવા, નિવૃત આઈ.પી.એસ. ભીમ સિંહ વસાવા, વાડીનાં સરપંચ સપના બેન વસાવા, તા.પં.સભ્ય નરપત ભાઇ વસાવા, માજી સરપંચ ભુપેન્દ્ર સિંહ વસાવાના હસ્તે અનાજ કીટનું વિતરણ કરાયું હતું.

Advertisement

Share

Related posts

આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 4 ના રહીશો પાણી વગર હાલાકી, મહિલાઓએ પાલિકા હાય હાયના નારા લગાવ્યા…

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની વેરા વધારા નીતિ સામે વિપક્ષ દ્વારા પાંચબત્તી સર્કલ ખાતે સહી ઝુંબેશ કર્યું

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ટોઠીદરા ગામે નર્મદા નદીમાં રેતીનું ગેરકાયદે ખનન દૂર કરતું તંત્ર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!