Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા : રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવા તરફથી વાડી ગામે એક હજાર અનાજ કીટનું વિતરણ કરાયું.

Share

ઉમરપાડા તાલુકાનાં વાડી ગામે રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવા તરફથી એક હજાર અનાજ કીટનું વિતરણ જરૂરિયાત મંદ લોકોને કરવામાં આવ્યું.વાડી ગામ મંત્રી ગણપતભાઇ વસાવાના વતનનું ગામ છે. પોતાના ગામના લોકોને કપરા સમયે ઉદાર હાથે મદદ કરવાનું સેવા કાર્ય તેમના દ્વારા થઇ રહ્યું છે. વાડી ગામનાં સાત ફળિયાનાં જરૂરિયાત મંદ પરિવારોને મંત્રી ગણપતભાઈ વસાવા, નિવૃત ડી.એસ.પી. અમરસિંહ વસાવા, નિવૃત આઈ.પી.એસ. ભીમ સિંહ વસાવા, વાડીનાં સરપંચ સપના બેન વસાવા, તા.પં.સભ્ય નરપત ભાઇ વસાવા, માજી સરપંચ ભુપેન્દ્ર સિંહ વસાવાના હસ્તે અનાજ કીટનું વિતરણ કરાયું હતું.

Advertisement

Share

Related posts

સુરતમાં ઉડીશાથી આવતી કેટલીક ટ્રેનોમાં ગાંજો સુરત સુધી મોકલવામાં આવે છે જેમાં સુરતનાં માલ્યાવાડ રેલ્વે ફાટક નજીક થેલા અને સૂટકેસમાં ગાંજાનો જથ્થો ફેંકી દેતા આર.પી.એફ પોલીસે કબ્જે કર્યો હતો.

ProudOfGujarat

અંકલેશ્વર-ભરૂચ તમિલ એસોસિએશન દ્વારા વાર્ષિક અયપ્પા પૂજાનું આયોજન કરાયું હતું.

ProudOfGujarat

ભરૂચ : સાઉથ આફ્રિકામાં કોરોના વકરતા ભારતીયો મુકાયા ચિંતામાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!