Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા : રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવા તરફથી વાડી ગામે એક હજાર અનાજ કીટનું વિતરણ કરાયું.

Share

ઉમરપાડા તાલુકાનાં વાડી ગામે રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવા તરફથી એક હજાર અનાજ કીટનું વિતરણ જરૂરિયાત મંદ લોકોને કરવામાં આવ્યું.વાડી ગામ મંત્રી ગણપતભાઇ વસાવાના વતનનું ગામ છે. પોતાના ગામના લોકોને કપરા સમયે ઉદાર હાથે મદદ કરવાનું સેવા કાર્ય તેમના દ્વારા થઇ રહ્યું છે. વાડી ગામનાં સાત ફળિયાનાં જરૂરિયાત મંદ પરિવારોને મંત્રી ગણપતભાઈ વસાવા, નિવૃત ડી.એસ.પી. અમરસિંહ વસાવા, નિવૃત આઈ.પી.એસ. ભીમ સિંહ વસાવા, વાડીનાં સરપંચ સપના બેન વસાવા, તા.પં.સભ્ય નરપત ભાઇ વસાવા, માજી સરપંચ ભુપેન્દ્ર સિંહ વસાવાના હસ્તે અનાજ કીટનું વિતરણ કરાયું હતું.

Advertisement

Share

Related posts

વાંકલની લાઇફ લાઇન મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં વિકલાંગ સહાય કેમ્પ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે રેલવે ઓવર બ્રિજ ઉપર સ્પેઇન ગર્ડર બેસાડવા અંગે તા.11 તેમજ 12 નાં રોજ ટ્રેનોનાં સમય અને સ્થાનમાં હંગામી ફેરફાર કર્યા.

ProudOfGujarat

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને CSR એક્ટીવીટી ભાગરૂપે ડોનેશન સ્વરૂપે મળી ૩ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધા અપાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!