Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાનાં કાલીજામાણ ગામે કોટવાલિયા -કાથુડીયા પરિવારને અનાજ કીટનું વિતરણ થયું.

Share

ઉમરપાડા તાલુકાનાં કાલીજામાણ ગામે સુરત જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ સામસીંગ ભાઇ વસાવા તેમજ નિરાંત સંપ્રદાય ભક્ત મંડળ તરફથી આદિમ જૂથનાં કોટવાળીયા -કાથુડીયા અંતયત ગરીબ પરિવારોને ઘઉં, ચોખા, દાળ, તેલ, મીઠુ, મરચું સહિત રાશન સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચના ફુરજા રથયાત્રા રૂટ પર SOG નું પેટ્રોલિંગ, શંકાસ્પદ ઈસમો સહિત જાહેરનામા ભંગના અનેક ગુના દાખલ કરાયા

ProudOfGujarat

પાલેજનાં સાલેહ શોપિંગની દુકાનમાં આગનો બનાવ, બે દુકાનોને આગથી નુકશાન થયું, કોઈ જાનહાની નહીં.

ProudOfGujarat

અંકલેશ્વરનાં વાલિયા સીલુડી ચોકડી ખાતે કેવી રીતે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ નોંધાયો ગુનો…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!