Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાનાં કાલીજામાણ ગામે કોટવાલિયા -કાથુડીયા પરિવારને અનાજ કીટનું વિતરણ થયું.

Share

ઉમરપાડા તાલુકાનાં કાલીજામાણ ગામે સુરત જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ સામસીંગ ભાઇ વસાવા તેમજ નિરાંત સંપ્રદાય ભક્ત મંડળ તરફથી આદિમ જૂથનાં કોટવાળીયા -કાથુડીયા અંતયત ગરીબ પરિવારોને ઘઉં, ચોખા, દાળ, તેલ, મીઠુ, મરચું સહિત રાશન સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ…

ProudOfGujarat

સુરતનાં ઝાંપા વિસ્તારમાં બકરા ચોરી કરતી ગેંગનો આતંક યથાવત, રિક્ષામાં આવી રખડતા બકરા ચોરી કરતા ઇસમો CCTV માં કેદ

ProudOfGujarat

અમદાવાદ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા_પ્રોટેક્શન આપવા પોલીસ કમિશ્નરને કરી રજૂઆત..file pic

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!