Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાનાં કાલીજામાણ ગામે કોટવાલિયા -કાથુડીયા પરિવારને અનાજ કીટનું વિતરણ થયું.

Share

ઉમરપાડા તાલુકાનાં કાલીજામાણ ગામે સુરત જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ સામસીંગ ભાઇ વસાવા તેમજ નિરાંત સંપ્રદાય ભક્ત મંડળ તરફથી આદિમ જૂથનાં કોટવાળીયા -કાથુડીયા અંતયત ગરીબ પરિવારોને ઘઉં, ચોખા, દાળ, તેલ, મીઠુ, મરચું સહિત રાશન સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરામાં દુકાનદાર પિતા-પુત્ર પર રેલ્વે કર્મચારી એ ચપ્પુ વડે કર્યો જીવલેણ હુમલો.

ProudOfGujarat

અંકલેશ્વર કોર્ટ સંકુલ પાસે આવેલ પટેલ ટિમ્બર માર્ટમાં વીજ ડીસ ટીવીની કામગીરી કરવા આવેલ યુવાનને વીજ કરંટ લાગતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો

ProudOfGujarat

ભરૂચ : રાજપારડી પોલીસે લાખોની મત્તાનો જુગારનો કેસ શોધી કાઢયો : પાંચની ધરપકડ : બે ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!