Proud of Gujarat
FeaturedGujaratINDIA

દાહોદ : દેવગઢ બારીઆ સબજેલમાંથી તાળું તોડી ૧૩ કેદીઓ થયા ફરાર.

Share

એક તરફ કોરોના મહામારીને લઈ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે, બિન જરૂરી કામ અર્થે નીકળતા લોકો સામે પોલીસ લાલા આંખ કરી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. સબજેલના કેદીઓએ બે બેરેકનાં તાળા તોડ્યા બાદ જેલની દીવાલ કુદી થયા ફરાર થયા હોવાની માહિતી મળી રહી છે,આ કેદીઓ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હતા. મોડી રાત્રે તમામ કેદીઓ ફરાર થતાં સમગ્ર જિલ્લા પોલીસમાં દોડધામ મચી હતી, ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ અનેકવાર સબજેલમાંથી કેદીઓ ફરાર થયા છે જે બાબત પણ ઘટના બાદ ચર્ચાસ્પદ બની છે.

Advertisement

Share

Related posts

શું બિગ બોસ 10 ના સ્પર્ધક જેસન શાહે સંજય લીલા ભણસાલીની હીરા મંડીમાં કાસ્ટ કર્યો??

ProudOfGujarat

RBI એ યસ બેંકનું બોર્ડ સસ્પેન્ડ કરી દીધું હોવાથી ખાતેદારોની ચિંતા વધી.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત એસઆરપી ગ્રુપ-૧૮ ના ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!