Proud of Gujarat
FeaturedGujaratINDIA

દાહોદ : દેવગઢ બારીઆ સબજેલમાંથી તાળું તોડી ૧૩ કેદીઓ થયા ફરાર.

Share

એક તરફ કોરોના મહામારીને લઈ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે, બિન જરૂરી કામ અર્થે નીકળતા લોકો સામે પોલીસ લાલા આંખ કરી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. સબજેલના કેદીઓએ બે બેરેકનાં તાળા તોડ્યા બાદ જેલની દીવાલ કુદી થયા ફરાર થયા હોવાની માહિતી મળી રહી છે,આ કેદીઓ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હતા. મોડી રાત્રે તમામ કેદીઓ ફરાર થતાં સમગ્ર જિલ્લા પોલીસમાં દોડધામ મચી હતી, ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ અનેકવાર સબજેલમાંથી કેદીઓ ફરાર થયા છે જે બાબત પણ ઘટના બાદ ચર્ચાસ્પદ બની છે.

Advertisement

Share

Related posts

વડોદરાના વિદ્યાર્થીઓ યુક્રેનથી વતન પરત ફરતા સાંસદ ધારાસભ્યના હસ્તે કુમકુમ તિલક કરી ભાવભીનુ કરાયું સ્વાગત.

ProudOfGujarat

અંકલેશ્વર-ચંદનના ઝાડની ચોરી કરતી ટોળકી સક્રિય બની,વધુ એક ગામમાં ચંદનના ઝાડની ચોરી ની ઘટના સામે આવી.

ProudOfGujarat

વડોદરા-વહેલી સવારથી MGVCLના દરોડા-20 જેટલી ટીમ દ્વારા વીજચેકિંગની કાર્યવાહી કરાઈ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!