Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ગણપતિ મહોત્સવમાં વીજ કરંટમાં મૃત્યુ પામેલ યુવાનનાં જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવ્યું.

Share

સમગ્ર વિશ્વની અંદર કોરોના વાયરસ એ આતંક મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસના કારણે અર્થતંત્ર પણ ખોરવાઈ રહ્યું છે. ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા જે ૨૧ દિવસમાં લોકડોઉન કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક ગરીબ લોકો મૂંઝવણમાં મુકાયા હતા. જેમાં સેવાભાવી સંસ્થાઓ આગળ આવીને જરૂરતમંદ લોકોને મદદ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ પણ અંકલેશ્વરમાં ગણપતિ મહોત્સવ દરમિયાન જે વીજ કરંટ લાગીને ઘટના બની હતી જેની અંદર બે યુવાનોના મૃત્યુ પામ્યા હતા જેમાંથી એક યુવાનનો આજરોજ જન્મદિવસ હોય તે નિમિત્તે યુવાનની આત્માને શાંતિ મળે તે માટે સ્થાનિક યુવાનો દ્વારા આજરોજ જરૂરતમંદ લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચમાં મહિલા સુરક્ષા, સાઇબર ક્રાઇમ અને ઓનલાઈન ગેમિંગ માટે અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

ProudOfGujarat

ધરોઇમાંથી ૫.૯ હજાર ક્યુસેક પાણીની આવક થતાં સંત સરોવરના છ દરવાજા ખોલાયા

ProudOfGujarat

रितेश सिधवानी की इन 5 फ्रेंचाइजी ने दर्शकों का किया भरपूर मनोरंजन!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!