Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ગણપતિ મહોત્સવમાં વીજ કરંટમાં મૃત્યુ પામેલ યુવાનનાં જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવ્યું.

Share

સમગ્ર વિશ્વની અંદર કોરોના વાયરસ એ આતંક મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસના કારણે અર્થતંત્ર પણ ખોરવાઈ રહ્યું છે. ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા જે ૨૧ દિવસમાં લોકડોઉન કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક ગરીબ લોકો મૂંઝવણમાં મુકાયા હતા. જેમાં સેવાભાવી સંસ્થાઓ આગળ આવીને જરૂરતમંદ લોકોને મદદ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ પણ અંકલેશ્વરમાં ગણપતિ મહોત્સવ દરમિયાન જે વીજ કરંટ લાગીને ઘટના બની હતી જેની અંદર બે યુવાનોના મૃત્યુ પામ્યા હતા જેમાંથી એક યુવાનનો આજરોજ જન્મદિવસ હોય તે નિમિત્તે યુવાનની આત્માને શાંતિ મળે તે માટે સ્થાનિક યુવાનો દ્વારા આજરોજ જરૂરતમંદ લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચના બરાનપુરા વિસ્તારમાં ઘરમાં દેહ વેપલો ચલાવતા માતા-પુત્ર ઝડપાયા.

ProudOfGujarat

અંકલેશ્વર: નામંજૂર કરેલી સાત જેટલી શાળા શરૂ થતાં ડી.પી.ઈ.ઓ ની લાલ આંખ,બાળકોને પ્રવેશ આપ્યા હોય તો ઉઠાવી લેવા સૂચન…

ProudOfGujarat

વહેલી સવારે છવાયેલા ધુમ્મસથી મધ્ય ગુજરાતમાં જનજીવનને અસર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!