Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોકડાઉન વચ્ચે અંકલેશ્વર રાજપીપળા માર્ગનું ગુંચવાયેલું કામ વિસરાયું.

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મહત્વના મનાતા અંકલેશ્વર રાજપીપળા ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી અધુરી પડી રહેતા જનતામાં રોષ જણાતો હતો.કોરોનાને લઇને ભારતમાં લોકડાઉન જાહેર કરાયુ ત્યારે કોરોનાની મહામારીએ આ બિસ્માર બનેલા માર્ગની બિસ્મારતા જાણે ભુલાવી દીધી છે.પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ તરત જ રોડની અધુરી કામગીરી પુર્ણ કરવામાં આવે એવું પણ જનતા ઇચ્છી રહી છે.અત્યારે લોકડાઉનને લઇને વાહનોની અવરજવર બંધ છે.પણ લોકડાઉન ખુલતા જ વાહનોની રફતાર ધબકતી થશે તે પણ એક વરવી હકીકત છે.તેથી આ બાબતે અસરકારક આયોજન કરાય તે પણ જરૂરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નોબેલ માર્કેટમાં ઉદઘાટન તથા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વિવિધ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાઓ…

ProudOfGujarat

લલ્લુજી એન્ડ સન્સનાં MD દીપાન્સુ અગ્રવાલ પાસેથી અનામત પ્રકારના વૃક્ષ કાપવા બદલ કેવડિયા રેન્જ RFO વિરેન્દ્રસિંહ ઘરીયાએ 1 લાખ વસુલ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!