Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોકડાઉન વચ્ચે અંકલેશ્વર રાજપીપળા માર્ગનું ગુંચવાયેલું કામ વિસરાયું.

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મહત્વના મનાતા અંકલેશ્વર રાજપીપળા ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી અધુરી પડી રહેતા જનતામાં રોષ જણાતો હતો.કોરોનાને લઇને ભારતમાં લોકડાઉન જાહેર કરાયુ ત્યારે કોરોનાની મહામારીએ આ બિસ્માર બનેલા માર્ગની બિસ્મારતા જાણે ભુલાવી દીધી છે.પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ તરત જ રોડની અધુરી કામગીરી પુર્ણ કરવામાં આવે એવું પણ જનતા ઇચ્છી રહી છે.અત્યારે લોકડાઉનને લઇને વાહનોની અવરજવર બંધ છે.પણ લોકડાઉન ખુલતા જ વાહનોની રફતાર ધબકતી થશે તે પણ એક વરવી હકીકત છે.તેથી આ બાબતે અસરકારક આયોજન કરાય તે પણ જરૂરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ 108 ઈમરજન્સી સેવા ફરી બની જીવન સંજીવની, એમ્બ્યુલસમાં જ સગર્ભાની સફળ પ્રસુતી કરાવી

ProudOfGujarat

વિરમગામ ના નરસિંહપુરા પ્રાથમિક શાળા શિક્ષક દ્રારા ઘો-3 અભ્યાસ કરતા વિઘાર્થી ને ઢોર મારતાં આરોપી શિક્ષક સામે કાયદેસર ની ફરિયાદ નોંઘી

ProudOfGujarat

ઝઘડીયા જી.આઇ.ડી.સી. માં આવેલ કંપનીનાં વેર હાઉસમાંથી ૨૨ લાખ રૂપિયાનો સામાન ચોરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!