Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોંગ્રેસનાં નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.

Share

કોંગ્રેસના નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હોવાની માહિતી સામે આવી છે.મનમોહન સિંહને છાતીના ભાગે દુખાવો થયા હોવાથી તેઓને તાત્કાલિક AIIMS હોસ્પિટલમાં લઇ જવાયા છે.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાએ તેના તમામ ચાહકો સાથે વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરી.

ProudOfGujarat

ડભોઈથી રૂપિયા સાડા પાંચ લાખ મુખ્યમંત્રી રાહત કોસમાં અપાયા.

ProudOfGujarat

ભરૂચ ના ગોકુલનગર વિસ્તાર માં બે યુવકો વચ્ચે મારામારી-એક યુવક ને વાગ્યો ચપ્પુ-છુટાછેડા બાદ પણ યુવતીની કરતો હતો હેરાનગતિ જાણો વધુ…!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!