Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોંગ્રેસનાં નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.

Share

કોંગ્રેસના નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હોવાની માહિતી સામે આવી છે.મનમોહન સિંહને છાતીના ભાગે દુખાવો થયા હોવાથી તેઓને તાત્કાલિક AIIMS હોસ્પિટલમાં લઇ જવાયા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : પાલતુ કૂતરી (ડોલી) દેશી કુતરા પાછળ દોડતા મામલો બીચક્યો, વાલિયાના પણસોલી ખાતે એક યુવક પર ત્રણ ઇસમોનો હુમલો..!!

ProudOfGujarat

ભરુચ : રૂ.૪૪૬ કરોડની ઉઘરાણી કરી નાસી છૂટેલા દિલીપ જૈન પર ફાસ્ટટ્રેક કોર્ટમાં કાર્યવાહી કરવા રોકાણકારોની માંગ.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજની ઓનલાઈન નોંધણી સેવા પુન: શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!