Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : મુલ્લાવાડ વિસ્તારમાંથી કતલનાં ઇરાદે રાખવામાં આવેલ ગાયોને પોલીસની મદદથી મુક્ત કરાઈ.

Share

અંકલેશ્વર શહેરનાં મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ કતલખાના નજીકથી ગત રાત્રીના સમયે અંકલેશ્વર શહેર પોલીસ અને ગૌ સેવકોની મદદથી કતલનાં ઇરાદે બાંધવામાં આવેલ ૬ જેટલી ગાયોને મુક્ત કરવામાં આવી હતી,મુલ્લાવાડ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી આ ગાયોને મુક્ત કરાવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં વધતા સાયબર ક્રાઇમના ગુનાહો અટકાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકે યોજી પત્રકાર પરિષદ

ProudOfGujarat

અંક્લેશ્વર આદર્ષ સ્કુલ પાસે થી પસાર થતા એક્ટિવા પર સવાર ઇસમો પાસેથી રામપુરી ચપ્પુ તેમજ એરગન મળી આવતા ચકચાર

ProudOfGujarat

આજરોજ ભરૂચ જિલ્લામાં પાણીની વ્યવસ્થા અંગે GNFC ખાતે સમીક્ષા બેઠક મળી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!