Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં જીતાલી ગામમાં વટસાવિત્રીનાં તહેવારની ઉજવણી કરવામાં આવી.

Share

ઉત્તર ભારતમાં મુખ્ય રૂપે ઉજવાતો તહેવાર વટસાવિત્રીની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામમાં પરપ્રાંતીય પરિવારો દ્વારા ઉજવણી કરાઇ હતી. વટસાવિત્રી તહેવારમાં પરિણીત સ્ત્રી વટસાવિત્રીની પુજા કરી પતિના દીર્ઘાયુ જીવન અને પરિવારની શુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે. આજે જીતાલી ગામમાં રહેતી પરિણીત સ્ત્રીઓએ વટસાવિત્રીની પૂજા કરી હતી અને તહેવારની સાદગી પૂર્વક ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ ક્રોપ લાઈફ કેમિકલ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ…

ProudOfGujarat

નર્મદાના એકતાનગર ખાતે ભારી ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા ઉદ્યોગ 4.0 કોન્ફરન્સ યોજાઈ.

ProudOfGujarat

શું વડાપ્રધાને પરમાણુ હુમલો કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!