Proud of Gujarat
INDIAFeaturedGujarat

પાલેજ રેલવે સ્ટેશન પાસેનો ફાટક 7 દિવસ બંધ રહેશે.

Share

રેલવે સૂત્રોનાં જણાવ્યા અનુસાર પાલેજ રેલવે સ્ટેશનનાં વડોદરા તરફ આવેલા ફાટક નંબર 198 ની જાળવની અંગે કામકાજ શરૂ કરવામાં આવ્યા છે જેથી આ ફાટક તા.5 થી 11 જુલાઈ સુધી રોડ ટ્રાફિક માટે ફાટક બંધ રહેશે તેથી રોડ ટ્રાફિક માટે ફાટક નંબર 197 નો ઉપયોગ કરવા વિંનતી કરાઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર ના બાયપાસ વિસ્તાર માં બિસ્માર રસ્તા ના મુદ્દે લોકો તંત્ર સામે હોબાળો કરી થોડા સમય માટે ચક્કાજામ કરતા પોલીસ દોડતી થઇ હતી …….

ProudOfGujarat

ભરૂચ : મુસાફરો અને નોકરિયાત વર્ગ માટે રાહતના સમાચાર : ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે સીટી બસ સેવાનો પ્રારંભ

ProudOfGujarat

મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ઓનલાઇન ગુજરાતી કવિ સંમેલન યોજાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!