Proud of Gujarat
INDIAFeaturedGujarat

પાલેજ રેલવે સ્ટેશન પાસેનો ફાટક 7 દિવસ બંધ રહેશે.

Share

રેલવે સૂત્રોનાં જણાવ્યા અનુસાર પાલેજ રેલવે સ્ટેશનનાં વડોદરા તરફ આવેલા ફાટક નંબર 198 ની જાળવની અંગે કામકાજ શરૂ કરવામાં આવ્યા છે જેથી આ ફાટક તા.5 થી 11 જુલાઈ સુધી રોડ ટ્રાફિક માટે ફાટક બંધ રહેશે તેથી રોડ ટ્રાફિક માટે ફાટક નંબર 197 નો ઉપયોગ કરવા વિંનતી કરાઈ છે.

Advertisement

Share

Related posts

ગોધરા : બાબાસાહેબ આંબેડકરની ૧૩૦ મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરાઈ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં અગ્રણીઓએ મોરબી પુલ હોનારતના મૃતકોને શ્રધ્ધાંજલી આપી.

ProudOfGujarat

આમોદ તાલુકાના બોડકા ગામ ખાતે ગાંધી-150 નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!