Proud of Gujarat
INDIAFeaturedGujarat

પાલેજ રેલવે સ્ટેશન પાસેનો ફાટક 7 દિવસ બંધ રહેશે.

Share

રેલવે સૂત્રોનાં જણાવ્યા અનુસાર પાલેજ રેલવે સ્ટેશનનાં વડોદરા તરફ આવેલા ફાટક નંબર 198 ની જાળવની અંગે કામકાજ શરૂ કરવામાં આવ્યા છે જેથી આ ફાટક તા.5 થી 11 જુલાઈ સુધી રોડ ટ્રાફિક માટે ફાટક બંધ રહેશે તેથી રોડ ટ્રાફિક માટે ફાટક નંબર 197 નો ઉપયોગ કરવા વિંનતી કરાઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ અને નર્મદા જિલ્લાના બી.જે.પી પ્રમુખોએ 5302 કુપોષિત બાળકોને પોષિત કરવા દત્તક લીધા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં બિસ્માર માર્ગોની સમસ્યાથી જનતા વ્યથિત…

ProudOfGujarat

મોટામિયા માંગરોલનાં ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીનાં માર્ગદર્શન હેઠળ મામલતદારને મહામારી સમયે જરૂરિયાતમંદ લોકો માટે અનાજની કીટ આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!