Proud of Gujarat
INDIAFeaturedGujarat

પાલેજ રેલવે સ્ટેશન પાસેનો ફાટક 7 દિવસ બંધ રહેશે.

Share

રેલવે સૂત્રોનાં જણાવ્યા અનુસાર પાલેજ રેલવે સ્ટેશનનાં વડોદરા તરફ આવેલા ફાટક નંબર 198 ની જાળવની અંગે કામકાજ શરૂ કરવામાં આવ્યા છે જેથી આ ફાટક તા.5 થી 11 જુલાઈ સુધી રોડ ટ્રાફિક માટે ફાટક બંધ રહેશે તેથી રોડ ટ્રાફિક માટે ફાટક નંબર 197 નો ઉપયોગ કરવા વિંનતી કરાઈ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે કાયમી આચાર્ય પદે ડૉ. પાર્થિવ ચૌધરીની નિયુક્તિ કરવામાં આવી.

ProudOfGujarat

ભાવનગર એસ.પી.દ્વારા એસ.પી.ઓફીસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાય.

ProudOfGujarat

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી : ગણપતસિંહ વસાવાએ આવકાર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!