Proud of Gujarat
FeaturedGujaratINDIA

જાણો ભરૂચ જિલ્લામાં ક્યાં કોરોના ની કેટલી આફત

Share

જાણો ક્યાં કોરોના ની કેટલી આફત…આરોગ્ય તત્ર ચિંતા માં ગરકાવ…સવારે 15 દર્દી કોરોના પોઝિટિવ, સાંજે બીજા દર્દી વધે તેવી સંભાવના, ભરૂચ જિલ્લા માં કોરોના પોઝિટિવ દર્દી ઓ સતત વધી રહ્યા છે. જેના પગલે આરોગ્ય તત્ર ચિંતા માં ગરકાવ થઈ ગયું છે તા 05/07/2020 ના રોજ સવાર ના સમય અરસામાં ભરૂચ જિલ્લા માં કોરોના પોઝિટિવ ના 15 જેટલાં દર્દી નોંધાયા હતા. જેમાં ભરૂચ તાલુકા ના 7 અંકલેશ્વર તાલુકા માં 2 અને જંબુસર તાલુકા માં 6 કોરોના પોઝિટિવ દર્દી ઓનો સમાવેશ થાય છે. જેથી કુલ કોરોના પોઝિટિવ દર્દી ઓની સંખ્યા 309 પર પહોંચી છે.જોકે આજે હજી વધુ કોરોના પોઝિટિવ દર્દી ઓ વધુ ઉમેરાય તેવી સંભાવના છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : વેલાછા પ્રાથમિક શાળામાં અમેરિકામાં સ્થાયી અને વેલાછાના પનોતા પુત્ર ડો. ભરતભાઈ મોદી દ્વારા બાળકોને યુનિફોર્મ અને નોટબુક આપી.

ProudOfGujarat

વધુ એક ક્રાંતિનું સાક્ષી બનશે ગુજરાત, એર ટેક્સી સેવા માટે અમદાવાદમાં બનશે દેશનું પહેલું વર્ટી પોર્ટ.

ProudOfGujarat

લીંબડી એચડીએફસી બેન્ક પાછળ ચાલતા શિવણ કલાસિસ ખાતે આજે મહિલા ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!