Proud of Gujarat
FeaturedGujaratINDIA

જાણો ભરૂચ જિલ્લામાં ક્યાં કોરોના ની કેટલી આફત

Share

જાણો ક્યાં કોરોના ની કેટલી આફત…આરોગ્ય તત્ર ચિંતા માં ગરકાવ…સવારે 15 દર્દી કોરોના પોઝિટિવ, સાંજે બીજા દર્દી વધે તેવી સંભાવના, ભરૂચ જિલ્લા માં કોરોના પોઝિટિવ દર્દી ઓ સતત વધી રહ્યા છે. જેના પગલે આરોગ્ય તત્ર ચિંતા માં ગરકાવ થઈ ગયું છે તા 05/07/2020 ના રોજ સવાર ના સમય અરસામાં ભરૂચ જિલ્લા માં કોરોના પોઝિટિવ ના 15 જેટલાં દર્દી નોંધાયા હતા. જેમાં ભરૂચ તાલુકા ના 7 અંકલેશ્વર તાલુકા માં 2 અને જંબુસર તાલુકા માં 6 કોરોના પોઝિટિવ દર્દી ઓનો સમાવેશ થાય છે. જેથી કુલ કોરોના પોઝિટિવ દર્દી ઓની સંખ્યા 309 પર પહોંચી છે.જોકે આજે હજી વધુ કોરોના પોઝિટિવ દર્દી ઓ વધુ ઉમેરાય તેવી સંભાવના છે.

Advertisement

Share

Related posts

ભરૂચની એમિટી સ્કુલમાં રાષ્ટ્રીય યુવાદિન નિમિત્તે “મતદાન જાગૃતિ અભિયાન” યોજાયું.

ProudOfGujarat

ભરૂચમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : શહેરીજનોમાં ઠંડકનો અનુભવ…

ProudOfGujarat

રાષ્ટ્રીય ઈએમટી દિવસ નિમિત્તે પંચમહાલની ‘108 ઈમરજન્સી સેવા’ નાં ઈએમટી કર્મચારીઓનું સન્માન કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!