Proud of Gujarat
INDIAFeaturedGujarat

છોટાઉદેપુર જીલ્લા I. C. D. S. મનરેગા યોજના સહયોગથી બનાવવામાં આવેલ સંખેડા તાલુકામાં ધારાસભ્યનાં હસ્તે નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Share

ગુજરાત સરકાર દ્વારા નાના ભૂલકાઓને પોષણક્ષમ આહાર તેમજ અભ્યાસમાં રુચિ જાગે તે હેતુથી જીલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલનાં માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવેલ નંદઘર વડેલી, કછેટા, હાશાપુરા, દેરોલી, આકાખેડાનું લોકાર્પણ ધારા સભ્ય અભેસિંહ તડવીનાં હસ્તે નિયામક શ્રી પી.એ. ગામીત તેમજ તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં તેમજ ગામના આગેવાનોની હાજરીમાં યોજાયું હતુ. સરકારની સુચારુ યોજના બાળકોમાં કુપોષણ દૂર થાય તે હેતુથી નંદઘર બનાવી લોકાર્પણ કરાતા લોકોમાં આનંદની લાગણી  પ્રસરેલી જોવા મળી આવી હતી.

તૌફીક શેખ છોટા ઉદેપુર

Advertisement

Share

Related posts

પંચમહાલના ગોધરા તાલુકાઓમાં નવીન રસ્તાઓ માટે ૧ કરોડ ૭૦ લાખ મંજુર કરવામા આવ્યા.

ProudOfGujarat

કાળઝાળ ગરમીથી પોલીસને બચાવવા સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટની અનોખી પહેલ

ProudOfGujarat

ઝઘડિયા નગરના બંધ મકાનમાંથી તસ્કરો હાથફેરો કરી પલાયન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!