Proud of Gujarat
INDIAFeaturedGujarat

છોટાઉદેપુર જીલ્લા I. C. D. S. મનરેગા યોજના સહયોગથી બનાવવામાં આવેલ સંખેડા તાલુકામાં ધારાસભ્યનાં હસ્તે નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Share

ગુજરાત સરકાર દ્વારા નાના ભૂલકાઓને પોષણક્ષમ આહાર તેમજ અભ્યાસમાં રુચિ જાગે તે હેતુથી જીલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલનાં માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવેલ નંદઘર વડેલી, કછેટા, હાશાપુરા, દેરોલી, આકાખેડાનું લોકાર્પણ ધારા સભ્ય અભેસિંહ તડવીનાં હસ્તે નિયામક શ્રી પી.એ. ગામીત તેમજ તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં તેમજ ગામના આગેવાનોની હાજરીમાં યોજાયું હતુ. સરકારની સુચારુ યોજના બાળકોમાં કુપોષણ દૂર થાય તે હેતુથી નંદઘર બનાવી લોકાર્પણ કરાતા લોકોમાં આનંદની લાગણી  પ્રસરેલી જોવા મળી આવી હતી.

તૌફીક શેખ છોટા ઉદેપુર

Advertisement

Share

Related posts

વલસાડ શાકભાજી માર્કેટ વિસ્તારમાં 15 થી વધુ કોંગી કાર્યકરોની પોલીસે કરી અટકાયત ,દુકાનો બંધ કરાવતા હોવાનો પોલીસનો આક્ષેપ

ProudOfGujarat

નવ ગુનાનો ભેદ ઉકેલાયો – ગુજરાત તથા મહારાષ્ટ્રમાં ફોરવ્હીલ ગાડીની ચોરી કરી તરખાટ બચાવતી આંતરરાજ્ય ગેંગને આખરે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નજીક ટ્રક અને શેરડી ભરેલ ટ્રેકટર વચ્ચે અકસ્માત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!