Proud of Gujarat
INDIAFeaturedGujarat

છોટાઉદેપુર જીલ્લા I. C. D. S. મનરેગા યોજના સહયોગથી બનાવવામાં આવેલ સંખેડા તાલુકામાં ધારાસભ્યનાં હસ્તે નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Share

ગુજરાત સરકાર દ્વારા નાના ભૂલકાઓને પોષણક્ષમ આહાર તેમજ અભ્યાસમાં રુચિ જાગે તે હેતુથી જીલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલનાં માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવેલ નંદઘર વડેલી, કછેટા, હાશાપુરા, દેરોલી, આકાખેડાનું લોકાર્પણ ધારા સભ્ય અભેસિંહ તડવીનાં હસ્તે નિયામક શ્રી પી.એ. ગામીત તેમજ તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં તેમજ ગામના આગેવાનોની હાજરીમાં યોજાયું હતુ. સરકારની સુચારુ યોજના બાળકોમાં કુપોષણ દૂર થાય તે હેતુથી નંદઘર બનાવી લોકાર્પણ કરાતા લોકોમાં આનંદની લાગણી  પ્રસરેલી જોવા મળી આવી હતી.

તૌફીક શેખ છોટા ઉદેપુર

Advertisement

Share

Related posts

ટ્રકની ટકરે બાઈક સવાર પૂર્વ સરપંચની મોતની ઘટના માં ચોંકાવનારો ઘટસ્ફોટ: રાજકીય અદાવતમાં હત્યા કરી

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ૨૯ મી જુલાઈએ કેશ ક્રેડિટ કેમ્પ યોજાશે.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના કોડવાવ ગામની જમીન ઉપર ગેરકાયદેસર બનાવેલ જંગલ રિસોર્ટના દબાણને દૂર કરવા માટે કલેક્ટર કચેરી ખાતે ભીલીસ્તાન ટાઇગર સેના દ્વારા આવેદન પત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!