Proud of Gujarat
INDIAFeaturedGujarat

છોટાઉદેપુર જીલ્લા I. C. D. S. મનરેગા યોજના સહયોગથી બનાવવામાં આવેલ સંખેડા તાલુકામાં ધારાસભ્યનાં હસ્તે નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Share

ગુજરાત સરકાર દ્વારા નાના ભૂલકાઓને પોષણક્ષમ આહાર તેમજ અભ્યાસમાં રુચિ જાગે તે હેતુથી જીલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલનાં માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવેલ નંદઘર વડેલી, કછેટા, હાશાપુરા, દેરોલી, આકાખેડાનું લોકાર્પણ ધારા સભ્ય અભેસિંહ તડવીનાં હસ્તે નિયામક શ્રી પી.એ. ગામીત તેમજ તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં તેમજ ગામના આગેવાનોની હાજરીમાં યોજાયું હતુ. સરકારની સુચારુ યોજના બાળકોમાં કુપોષણ દૂર થાય તે હેતુથી નંદઘર બનાવી લોકાર્પણ કરાતા લોકોમાં આનંદની લાગણી  પ્રસરેલી જોવા મળી આવી હતી.

તૌફીક શેખ છોટા ઉદેપુર

Advertisement

Share

Related posts

વાપી-બરઇના ઝૂંપડામાં રહેતા પ્રજ્ઞાચક્ષુ યુવકની ફૂટબોલ ટીમ ઓસ્ટ્રેલિયા સામે જીતી

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ડિગ્રીધારી બેરોજગાર શિક્ષકોને નોકરીના અભાવે ખેતમજૂરી, દરજીકામ, સિકયોરોટી જેવા કામો કરવાની મજબૂર બન્યા !

ProudOfGujarat

રાજપીપળા શહેરનાં ઘણા વિસ્તારોમાં પાણી અને ગંદકીની તકલીફથી ત્યાંનાં રહીશો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!