Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનાં 19 કેસો ઉમેરાતાં કુલ આંકડો 400 પર પહોંચ્યો.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી વધી રહી છે. તા 9/7/2020 નાં રોજ કોરોનાનાં 19 કેસોનો ઉમેરો થયો હતો જેથી કુલ આંકડો 400 સુધી પહોંચ્યો હતો જયારે 1 નું મોત થતા કુલ મોતનો આક 15 નો થયો હતો. 19 કોરોના પોઝિટિવ દર્દીઓમાં ભરૂચમાં 3, આમોદમાં 3 અંકલેશ્વરમાં 4, જંબુસરમાં 1, ઝઘડિયામાં 1, વાગરામાં 2 અને હાંસોટમાં 5 દર્દીઓનો સમાવેશ થાય છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નબીપુર ગામે NRI મહેમાનોનું ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરાયું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્‍લાના મોરા ખાતે વિશ્‍વ આદિવાસી દિવસની ઉજવણી થશે.

ProudOfGujarat

રાજપીપળા : રાજુવાડીયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કુસુમબેન વસાવાએ હેટ્રીક સર્જી.

ProudOfGujarat
error: Content is protected !!