Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનાં 19 કેસો ઉમેરાતાં કુલ આંકડો 400 પર પહોંચ્યો.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી વધી રહી છે. તા 9/7/2020 નાં રોજ કોરોનાનાં 19 કેસોનો ઉમેરો થયો હતો જેથી કુલ આંકડો 400 સુધી પહોંચ્યો હતો જયારે 1 નું મોત થતા કુલ મોતનો આક 15 નો થયો હતો. 19 કોરોના પોઝિટિવ દર્દીઓમાં ભરૂચમાં 3, આમોદમાં 3 અંકલેશ્વરમાં 4, જંબુસરમાં 1, ઝઘડિયામાં 1, વાગરામાં 2 અને હાંસોટમાં 5 દર્દીઓનો સમાવેશ થાય છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાઉન્ડ ધ કલોક ૪૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ.

ProudOfGujarat

વડોદરા-કરજણ ના સીમરી રણાપુર રોડ ઉપર ખાનગી બસ પલટી ખાઈ જતા એક નું મોત 10થી વધુ મુસાફરોને ઇજા….

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ઉમરખરદા ગામે ખેતરમાં ભેલાણ બાબતે તકરારમાં કુહાડીથી હુમલો કરાતા ખેતર માલિકએ પાંચ ઈસમો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat
error: Content is protected !!