Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનાં 19 કેસો ઉમેરાતાં કુલ આંકડો 400 પર પહોંચ્યો.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી વધી રહી છે. તા 9/7/2020 નાં રોજ કોરોનાનાં 19 કેસોનો ઉમેરો થયો હતો જેથી કુલ આંકડો 400 સુધી પહોંચ્યો હતો જયારે 1 નું મોત થતા કુલ મોતનો આક 15 નો થયો હતો. 19 કોરોના પોઝિટિવ દર્દીઓમાં ભરૂચમાં 3, આમોદમાં 3 અંકલેશ્વરમાં 4, જંબુસરમાં 1, ઝઘડિયામાં 1, વાગરામાં 2 અને હાંસોટમાં 5 દર્દીઓનો સમાવેશ થાય છે.

Advertisement

Share

Related posts

ગોધરામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો પ્રારંભ કરાયો,ત્રણ જીલ્લાઓનો કરાયો સમાવેશ.

ProudOfGujarat

અમદાવાદ ખાતેથી એસ.આર.પી.માં ફરજ બજાવતા બે જવાનો વાલિયા ખાતે રૂપનગરમાં આવતા મેડિકલ ચેકઅપ કરાવતા પોઝિટિવ રિપોર્ટ આવતા તેઓને જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં.

ProudOfGujarat

વિશ્વભરમાં ગુજરાતને ટોચનું મગફળી ઉત્પાદક બનાવવાનો ગ્રાઉન્ડ નટ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય.

ProudOfGujarat
error: Content is protected !!