Proud of Gujarat
INDIAFeaturedGujarat

તા.20/7/2020 નાં સવારે 12 વાગ્યા સુધીમાં કોરોનાનાં 9 પોઝીટિવ દર્દી જણાયા.

Share

ભરૂચ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રેપિટેસ્ટ કીટ દ્વારા સેમ્પલ લેવાય રહ્યા છે. જેના પરિણામ આવતા 9 સેમ્પલ કોરોના પોઝીટિવ જણાયા છે. તા.20/7/2020 12 વાગ્યા સુધી આ પરિણામ છે. પરંતુ બપોર બાદ દર્દીઓ વધે તેવી સંભાવના છે. હાલ 12 વાગ્યા સુધી કોરોના પોઝીટિવ દર્દીનો આંક 653 સુધી પહોંચી ગયો છે.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડાની દેવનદીના પાણીમાંથી 8 દિવસ પછી 7 વર્ષીય માસુમ બાળાની લાશ મળી.

ProudOfGujarat

ભરૂચ : લકઝરી બસ ચોરોને પકડી પાડતી ભરૂચ પોલીસ

ProudOfGujarat

ભરૂચ જીલ્લાની વિવિધ લેબોરેટરીઓ દ્વારા કોવિડ-19 નાં એન્ટીબોડી ટેસ્ટિંગ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!