Proud of Gujarat
INDIAFeaturedGujarat

તા.20/7/2020 નાં સવારે 12 વાગ્યા સુધીમાં કોરોનાનાં 9 પોઝીટિવ દર્દી જણાયા.

Share

ભરૂચ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રેપિટેસ્ટ કીટ દ્વારા સેમ્પલ લેવાય રહ્યા છે. જેના પરિણામ આવતા 9 સેમ્પલ કોરોના પોઝીટિવ જણાયા છે. તા.20/7/2020 12 વાગ્યા સુધી આ પરિણામ છે. પરંતુ બપોર બાદ દર્દીઓ વધે તેવી સંભાવના છે. હાલ 12 વાગ્યા સુધી કોરોના પોઝીટિવ દર્દીનો આંક 653 સુધી પહોંચી ગયો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના નવાગામમાંથી પોલીસે દારૂનાં જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

લોક ડાઉન દરમિયાન ગોધરાનાં મહાકાળી મંદિર ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ રોજના 700 લેખે 12,000 થી વધુ ફુડ પેકેટનું જરૂરિયાતમંદોને વિતરણ કર્યું.

ProudOfGujarat

ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ 43 ટ્રેન રદ, 38 ટ્રેનોને ડાયવર્ટ કરાઈ, PM મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!