Proud of Gujarat
INDIAFeaturedGujarat

તા.20/7/2020 નાં સવારે 12 વાગ્યા સુધીમાં કોરોનાનાં 9 પોઝીટિવ દર્દી જણાયા.

Share

ભરૂચ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રેપિટેસ્ટ કીટ દ્વારા સેમ્પલ લેવાય રહ્યા છે. જેના પરિણામ આવતા 9 સેમ્પલ કોરોના પોઝીટિવ જણાયા છે. તા.20/7/2020 12 વાગ્યા સુધી આ પરિણામ છે. પરંતુ બપોર બાદ દર્દીઓ વધે તેવી સંભાવના છે. હાલ 12 વાગ્યા સુધી કોરોના પોઝીટિવ દર્દીનો આંક 653 સુધી પહોંચી ગયો છે.

Advertisement

Share

Related posts

પુલવામાંમા આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોના પરિવારજનો ભરૂચમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના જાણો ક્યાં અને ક્યારે?

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં ચાસવાડ નજીકથી વિદેશી દારૂ ભરેલ આઇસર ટેમ્પો ઝડપાયો, લાખોનો મુદ્દામાલ જપ્ત, જાણો વધુ..!!!

ProudOfGujarat

વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકા ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!