Proud of Gujarat
INDIAFeaturedGujarat

તા.20/7/2020 નાં સવારે 12 વાગ્યા સુધીમાં કોરોનાનાં 9 પોઝીટિવ દર્દી જણાયા.

Share

ભરૂચ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રેપિટેસ્ટ કીટ દ્વારા સેમ્પલ લેવાય રહ્યા છે. જેના પરિણામ આવતા 9 સેમ્પલ કોરોના પોઝીટિવ જણાયા છે. તા.20/7/2020 12 વાગ્યા સુધી આ પરિણામ છે. પરંતુ બપોર બાદ દર્દીઓ વધે તેવી સંભાવના છે. હાલ 12 વાગ્યા સુધી કોરોના પોઝીટિવ દર્દીનો આંક 653 સુધી પહોંચી ગયો છે.

Advertisement

Share

Related posts

મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી એહમદ મુન્શી આઇ.ટી.આઇ. ભરૂચ ખાતે ઇન્કમ ટેક્સ અવેરનેસ પ્રોગ્રામ નું આયોજન

ProudOfGujarat

નર્મદા ડેમમા ભર ઉનાળે પાણીની આવક વધી, નર્મદા ડેમની સપાટી 118.38 મીટરે પહોંચી.

ProudOfGujarat

લોકડાઉનનાં ત્રીજા તબક્કામાં ગોધરા નગરપાલિકા વિસ્તારમાં નિયંત્રણોમાં કોઈ છૂટછાટ નહીં મળે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!