Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં વધુ 16 કોરોના પોઝીટીવ દર્દીઓ આવતા કુલ સંખ્યા વધીને 681 થઈ.

Share

આજરોજ ભરૂચમાં કોરોનાનાં વધુ 16 પોઝીટીવ દર્દી જણાયા હતા. જેથી જીલ્લામાં કુલ સંખ્યા 681 થઈ હતી. આજે આવેલ કોરોના પોઝીટીવ દર્દીઓમાં ભરૂચ 2, અંકલેશ્વર 8,જંબુસર 1, વાલિયા 3, ઝઘડિયા 1, વાગરા 1 મળી 16 દર્દીઓનો સમાવેશ થાય છે. જયારે આજે 11 કોરોના પોઝીટીવ દર્દીઓ સાજા થતાં તેમણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ જીલ્લાનાં કુલ 245 દર્દીઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં વસ્તાન ડુંગરી ગામેથી પેલટ્રોફોમનાં લાકડા ભરેલ આઈસર ટેમ્પો માંગરોળ વનવિભાગે કબજે કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ ના ૭૫ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં એડવોકેટ એજાઝ શેખ દ્વારા ધ્વજવંદન કરાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!