Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજથી ભરૂચ જીલ્લામાં વેપારીઓ સાંજે 7 સુધી દુકાન અને રાત્રે 9 વાગ્યા સુધી હોટલ ખુલ્લી રાખી શકશે.

Share

ભરૂચ જીલ્લામાં તા.23-7-2020 નાં રોજથી વેપારીઓ સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે અને સાથે જ રાત્રિનાં 9 વાગ્યા સુધી હોટલો પણ ખુલ્લી રાખી શકશે. આ સાથે રાત્રિનાં 10 થી સવારનાં 5 વાગ્યા સુધી નાઈટ કરફયુ યથાવત રહેશે. સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનાં પગલે બજારોમાં ચહલપહલ જણાશે. જેના પગલે રિક્ષા ચાલકોથી માંડી તમામ લોકોને આડકતરી રીતે ફાયદો થશે તેમજ રાત્રિનાં 9 વાગ્યા સુધી હોટલ ખુલ્લી રખાતા હોટલ સહિત રિક્ષા ચાલકો સહિત અન્ય ધંધાદારીઓ માટે વધુ કલાકનો સમય મળશે અનલોકની પ્રક્રિયા માટે આ જાહેરનામું મહત્વનું ગણાય રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ડેડીયાપાડાનાં પૂર્વ વિસ્તારમાં વધુ વરસાદ પડતા ખેડૂતોનાં પાકોને નુકસાન અંગે વળતર આપવા બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ 10 દર્દીઓ નોંધાતા કુલ સંખ્યા 1044 થઈ.

ProudOfGujarat

ભરૂચ શહેર ના નગર પાલિકા ની હદ માં આવેલ વોર્ડ નંબર ૧૧ માં પ્રાથમિક સુવિધા ના અભાવ ના કારણે રોષે ભરાયેલા લોકો એ કાઉન્સિલરો અને ધારાસભ્ય ના વિરોધ માં જાહેરમાં બેનર માડતા ચકચાર વ્યાપી જવા પામી છે……….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!