Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડીનાં મુસ્લિમ સુફી અગ્રણીનું ૯૨ વર્ષની વયે નિધન.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે મુસ્લિમ અગ્રણી ખત્રી મોંહમદજી જમાલજીનું ૯૨ વર્ષની વયે ટુંકી માંદગી બાદ નિધન થયું હતું. આજે તા.૨૩ જુનનાં રોજ રાજપારડી ખાતે તેમનું અવસાન થતાં તેમની ઇચ્છા મુજબ તેમના પાર્થિવ દેહને તેમના વતન ભાલોદ મુકામે લઇ જવાયો હતો, જ્યાં તેમની દફનવિધિ કરવામાં આવી હતી. સદગત સુરત સ્થિત ખાનકાહે ચિસ્તીયા-સુફી આસ્તાનાની ખિલાફત ધરાવતા હતા.”બાપુજી”ના હુલામણા નામે જાણીતા હતા. ઉપરાંત તેઓ આયુર્વેદિક ઔષધિઓનું બહોળુ જ્ઞાન ધરાવતા હતા. તેમના અવસાનના સમાચાર સોસિયલ મિડીયા દ્વારા ફેલાતા તેમના સંબંધીઓ અને ચાહકોમાં શોક ફેલાવા પામ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

શહેરા તાલુકાના સીમલેટ ગામને પ્રાથમિક સુવિધા આપવા જિલ્લાકક્ષાની બેઠકમા લેવાયો નિર્ણય.

ProudOfGujarat

સાઉથ આફ્રિકામાં જંબુસરના વેપારીનું અપહરણ : પોલીસ યુનિફોર્મમાં આવેલા શખ્સોએ ચેકિંગના બહાને કાર રોકી વેપારીને અન્ય કારમાં બેસાડી લઈ ગયા

ProudOfGujarat

નવસારીમાં પિસ્તોલ, 5 જીવતી કારતૂસ સાથે મધ્યપ્રદેશનો યુવક ઝડપાઇ ગયો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!