Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડીનાં મુસ્લિમ સુફી અગ્રણીનું ૯૨ વર્ષની વયે નિધન.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે મુસ્લિમ અગ્રણી ખત્રી મોંહમદજી જમાલજીનું ૯૨ વર્ષની વયે ટુંકી માંદગી બાદ નિધન થયું હતું. આજે તા.૨૩ જુનનાં રોજ રાજપારડી ખાતે તેમનું અવસાન થતાં તેમની ઇચ્છા મુજબ તેમના પાર્થિવ દેહને તેમના વતન ભાલોદ મુકામે લઇ જવાયો હતો, જ્યાં તેમની દફનવિધિ કરવામાં આવી હતી. સદગત સુરત સ્થિત ખાનકાહે ચિસ્તીયા-સુફી આસ્તાનાની ખિલાફત ધરાવતા હતા.”બાપુજી”ના હુલામણા નામે જાણીતા હતા. ઉપરાંત તેઓ આયુર્વેદિક ઔષધિઓનું બહોળુ જ્ઞાન ધરાવતા હતા. તેમના અવસાનના સમાચાર સોસિયલ મિડીયા દ્વારા ફેલાતા તેમના સંબંધીઓ અને ચાહકોમાં શોક ફેલાવા પામ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ઉમરવાડા ગામ રોડ ઉપર આવેલ મરકઝી સોસાયટીમાં વાહન ચોર ત્રણ બાઈકોની ચોરી કરી ફરાર.

ProudOfGujarat

ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનો બાળમેળા અને લાઈફસ્કીલ મેળા ડોક્યુમેન્ટેશન વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

‘ટાઈગર ઝિંદા હૈ’ના 5 વર્ષ પૂરા થવા પર સજ્જાદ ડેલાફ્રૂઝે સલમાનને યાદ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!