Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટિવનાં 33 દર્દી નોંધાતા કુલ આંક 889 થયો.

Share

ભરૂચ જિલ્લાનાં દરેક વિસ્તારમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં આજે વધુ 33 કોરાના પોઝિટિવ ઉમેરાયા હતા. જેથી અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 889 સુધી પહોંચી હતી. તા 29/07/2020 ના રોજ વધુ આવેલ 33 દર્દીઓમાં ભરૂચ તાલુકામાં 13, અંકલેશ્વરમાં 16, જંબુસરમાં 1, નેત્રંગમાં 1 અને હાંસોટમાં 2 દર્દીઓનો સમાવેશ થાય છે. જયારે 251 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર: રાજધાની એક્ષપ્રેસની ટક્કરે શ્રમજીવીનું મોત.

ProudOfGujarat

વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના પ્રથમ દિવસે ૨૯ હજારથી વધુ બાળકોને પોલીયોથી રક્ષીત કરાયા

ProudOfGujarat

વુડાના મહિલા અધિકારીને ધમકાવનાર આર્કિટેક્ટની કારેલીબાગ પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!