Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ પંથકમાં એક કામદારે આત્મહત્યા કરી.

Share

ભરૂચ જીલ્લાનાં દહેજ પંથકમાં એક કામદારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સપાટી પર આવેલ છે. આ અંગે મરીન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવાયું છે કે રાત્રિનાં 8:30 કલાકે રામસોઈ રામજીત ચૌહાણ તેના રૂમમાં આવ્યો હતો ત્યારે રૂમના બારી બારણાં બંધ હતા જેથી રૂમનો દરવાજો ખખડાવતા દરવાજો ના ખોલતા જયારે 9 વાગ્યે સાથીદારો આવ્યા ત્યારે રૂમના માલિક હેમંતભાઈને ફોન કર્યો હતો અને તેઓ આવીને રૂમની બારીમાંથી લાઇટ કરી અંદર જોતાં રામપ્રવેશ દુર્ગેશ ચૌહાણ પંખા સાથે કપડાં વડે ફાંસો ખાધેલ હાલતમાં લટકતો હતો. અગમ્ય કારણોસર તેને આત્મહત્યા કરી હોવાનું જણાય રહ્યું છે.

Advertisement

Share

Related posts

26 જાન્યુઆરી એ દોડશે વાયા વિરમગામ… વિરમગામ શહેરમા સૌ પ્રથમ વખત આનંદ મીની મેરેથોન દોડ”રન ફોર યોર હેલ્થ ” નુ આયોજન, ભારતમાતા પૂજન કરી મીની મેરેથોન દોડ શરૂ કરાશે.

ProudOfGujarat

ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ દહેજ દ્વારા પર્યાવરણ જાળવણી અંગે આવકારદાયક કામગીરી

ProudOfGujarat

યુવતીનો પીછો કરનાર ત્રણ રોમિયોનો વિડીયો વાયરલ થતાં વડોદરા શી ટીમ એ ત્રણેયને ઝડપી કાર્યવાહી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!