Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ પંથકમાં એક કામદારે આત્મહત્યા કરી.

Share

ભરૂચ જીલ્લાનાં દહેજ પંથકમાં એક કામદારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સપાટી પર આવેલ છે. આ અંગે મરીન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવાયું છે કે રાત્રિનાં 8:30 કલાકે રામસોઈ રામજીત ચૌહાણ તેના રૂમમાં આવ્યો હતો ત્યારે રૂમના બારી બારણાં બંધ હતા જેથી રૂમનો દરવાજો ખખડાવતા દરવાજો ના ખોલતા જયારે 9 વાગ્યે સાથીદારો આવ્યા ત્યારે રૂમના માલિક હેમંતભાઈને ફોન કર્યો હતો અને તેઓ આવીને રૂમની બારીમાંથી લાઇટ કરી અંદર જોતાં રામપ્રવેશ દુર્ગેશ ચૌહાણ પંખા સાથે કપડાં વડે ફાંસો ખાધેલ હાલતમાં લટકતો હતો. અગમ્ય કારણોસર તેને આત્મહત્યા કરી હોવાનું જણાય રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાના વરેડીઆ ગામે અહિંસા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

RMPS ઇન્ટરનેશનલ શાળામાં નર્મદા સહોદયા દ્વારા ભરૂચ- અંક્લેશ્વરની શાળાનાં આચાર્ય અને શિક્ષકો માટે હેલ્થ એન્ડ વેલનેસ ઓફ સ્કૂલ ગોઇંગ ચિલ્ડ્રન સેમિનાર યોજાયો.

ProudOfGujarat

ભરૂચનાં યાકુબ પટેલ યુ.કે ના નોર્થ ઓફ લંડન પ્રેસ્ટોન શહેરના પ્રથમ ગુજરાતી મેયર બન્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!