Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નીલકંઠ ઝૂંપડપટ્ટીમાં કોઈ ટિકળખોરે રિક્ષામાં આગ લગાવી.

Share

ભરૂચનાં નીલકંઠ નગર ઝૂંપડપટ્ટીમાં નાનો મોટો ઝઘડો થતાં રિક્ષામાં આગ લગાડી હોવાનું જાણવા મળેલ છે. જોકે સ્થાનિકોએ આગને કાબુમાં લીધી હતી. ગતરોજ રાત્રિનાં સમયે નીલકંઠ ઝૂંપડપટ્ટીમાં કોઇકે રિક્ષામાં આગ લગાડી હતી. આગ લાગતાં આગ અંગેની જાણ થતાં ઝૂંપડપટ્ટીમાંથી લોકો દોડી આવી પાણીનો મારો કર્યો હતો. થોડા સમયમાં આગ કાબુમાં આવી ગઈ હતી. એમ મનાઈ રહ્યું છે કે કોઈ ટીખળખોરે કે અંગતઅદાવતે રિક્ષામાં આગ લગાડવામાં આવી હતી. જોકે આગ સમયસર કાબુમાં આવી જતાં કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી.

Advertisement

Share

Related posts

રવિવારના રોજ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર તાલુકાના નર્મદા પૂર પીડિતોની મુલાકાત લીધી

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધીજીની 150 મી જન્મ જયંતિની ઉજવણી .

ProudOfGujarat

ભરૂચના કોંગી આગેવાનોની નર્મદા સંકટ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!