Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે કાયમી આચાર્ય પદે ડૉ. પાર્થિવ ચૌધરીની નિયુક્તિ કરવામાં આવી.

Share

સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલની સ્થાપના વર્ષ એપ્રિલ – 2012 થી કાર્યકારી આચાર્ય તરીકે સેવા બજાવે છે. રસાયણ શાસ્ત્ર વિષયમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. પ્રાથિવ કે. ચૌધરીની ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા કાયમી આચાર્ય (ગુ. શિ. સેવા વર્ગ -1)તરીકે નિમણુક થતા વાંકલ ગામ, આદિવાસી સમાજ, કોલેજ પરિવાર અને સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર પ્રસરી છે. કેબિનેટ મંત્રીશ્રી ગણપત સિંહ વસાવા તથા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ પણ કાયમી આચાર્ય તરીકે નિમણુક થતા અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : સાથી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી અને સેનેટરી પેડ માટેના વેન્ડિંગ મશીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સાગરદાણ કૌભાંડ કેસમાં દોષિત જાહેર, મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટે સાત વર્ષની સજા ફટકારી

ProudOfGujarat

સુરતનાં લિંબાયતમાં એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરી ચાર જેટલા હુમલાખોરો પલાયન થઇ ગયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!