Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નર્મદા ડેમની સપાટી 129.73 મીટરે પહોંચી.

Share

સરદાર સરોવર નર્મદા ડેમનાં જળસ્તરમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જોકે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. આજે નર્મદા બંધમાંથી 1 લાખથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર હતું પરંતુ સંજોગોને જોતા આજે પાણી છોડાયું નથી.તકેદારીના પગલે કાંઠાવિસ્તારમાં આવતા ગામોને એલર્ટ પણ કરી દેવાયા છે. આવતી કાલે 27 ઓગષ્ટના રોજ ખોલાઈ શકે છે નર્મદા ડેમનાં દરવાજા હાલ રિવરબેડ પાવર હાઉસનું 200 મેગાવોટનું એક વિજમથક ચાલુ કરી વીજ ઉત્પાદન શરૂ કરાયું છે. હાલ ડેમમાંથી 6604 ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધતા ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. નાં બિસ્માર રસ્તા મુદ્દે ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ સામે અંકલેશ્વરનાં યુવાનની ગાંધીગીરી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગોધરા અને શહેરા નગરપાલિકાનાં પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણી માટે 17 મી માર્ચે સામાન્ય સભાની બેઠક યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!