Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નર્મદા ડેમની સપાટી 129.73 મીટરે પહોંચી.

Share

સરદાર સરોવર નર્મદા ડેમનાં જળસ્તરમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જોકે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. આજે નર્મદા બંધમાંથી 1 લાખથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર હતું પરંતુ સંજોગોને જોતા આજે પાણી છોડાયું નથી.તકેદારીના પગલે કાંઠાવિસ્તારમાં આવતા ગામોને એલર્ટ પણ કરી દેવાયા છે. આવતી કાલે 27 ઓગષ્ટના રોજ ખોલાઈ શકે છે નર્મદા ડેમનાં દરવાજા હાલ રિવરબેડ પાવર હાઉસનું 200 મેગાવોટનું એક વિજમથક ચાલુ કરી વીજ ઉત્પાદન શરૂ કરાયું છે. હાલ ડેમમાંથી 6604 ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.

Advertisement

Share

Related posts

ભરૂચના શક્તિનાથ રેલવે ફાટક વિસ્તારમાંથી બે ઇસમોનો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળતા ચકચાર..!

ProudOfGujarat

ગુજરાત સરકારના ખેડૂત વિરોધી કાળા કાયદાને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ કરતો ઐતિહાસિક ચુકાદો : વિક્રમસિંહ માંગરોલા.

ProudOfGujarat

વડોદરા : ‘આપ’ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ પાણીની સમસ્યા મુદ્દે સરકાર પર કર્યા આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!