Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નર્મદા ડેમની સપાટી 129.73 મીટરે પહોંચી.

Share

સરદાર સરોવર નર્મદા ડેમનાં જળસ્તરમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જોકે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. આજે નર્મદા બંધમાંથી 1 લાખથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર હતું પરંતુ સંજોગોને જોતા આજે પાણી છોડાયું નથી.તકેદારીના પગલે કાંઠાવિસ્તારમાં આવતા ગામોને એલર્ટ પણ કરી દેવાયા છે. આવતી કાલે 27 ઓગષ્ટના રોજ ખોલાઈ શકે છે નર્મદા ડેમનાં દરવાજા હાલ રિવરબેડ પાવર હાઉસનું 200 મેગાવોટનું એક વિજમથક ચાલુ કરી વીજ ઉત્પાદન શરૂ કરાયું છે. હાલ ડેમમાંથી 6604 ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.

Advertisement

Share

Related posts

વડોદરામાં વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરના હસ્તે 17 બાળકને રૂ. 1.70 કરોડની સહાય અપાઈ.

ProudOfGujarat

ઝધડીયા : મારૂતિ રેસિડેન્સીમાં બે મકાનના તાળાં તુટતાં ઝધડીયા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

ProudOfGujarat

સુરતમાં કેમિકલ ખુલ્લામાં ઠાલવતા ઝેરી અસરથી 6 મજૂરોનાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!