Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જંબુસરનાં નોંધણા ગામે મકાન ધરાશાયી થતાં બે બાળકીઓનું મોત નીપજયું .

Share

જંબુસર તાલુકાનાં નોંધણા ગામે એક હોનારત સર્જાય હતી જેમાં મકાન ધરાશાયી થતા બે બાળકીઓનું કરૂણ મોત નીપજયું હતું. આ અંગે વિગતે જોતાં અર્જુનસિંહ છત્રસિંહ પરમારનાં મકાન પર બીજા ઘરની દીવાલ ધરાશાયી થતાં ઘરનાં કાટમાળ નીચે બે બાળકીઓ દબાઇ જતાં તેમના મોત નીપજયાં હતા. અર્જુનભાઈની બે દીકરી હિના ઉં.13 તથા વૈશાલી ઉં.12 નું કાટમાળ નીચે દબાઈ જતાં મોત નીપજયું હતું. અર્જુનભાઈને કુલ 3 દીકરીઓ પૈકી એક દીકરીને બચાવી લેવામાં આવી હતી. આ બનાવ વહેલી સવારે બનતા મોટો અવાજ આવતા ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી કાટમાળ ખસેડી એક દીકરીને બચાવી લેવાય હતી જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે જંબુસર રેફરલ હોસ્પિટલ અને પોલીસે કાર્યવાહી કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરજી.આઈ.ડી.સી.માં આવેલ રોશની નગરમાં અગમ્ય કારણોસર કિશોરીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

ProudOfGujarat

રાજપીપળા : “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” માર્ગદર્શિકા પુસ્તિકાનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે કરાયુ વિમોચન.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં હવે યોગ પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે માતરીયા તળાવ નજીક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!