Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી સાથે સરદાર સરોવર ડેમમાંથી 3 લાખ કયુસેક પાણી છોડવામાં આવે તેવી સંભાવના.

Share

હવામાન ખાતા તરફથી ભરૂચ જીલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. તે સાથે તા.28-8-2020 નાં રોજ સાંજે 5 વાગ્યે 1.50 થી 3 લાખ કયુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવશે તેવી સંભાવના છે, તેથી અંકલેશ્વર તાલુકાનાં 8 ગામો, ઝધડીયા તાલુકાનાં 9 ગામો, જયારે ભરૂચનાં જૂના તવરા, નવા તવરા, દાંડિયા બજાર, લાલબજાર, નવચોકી, ફુરજા, વેજલપુર, મંગલેશ્વર, નિકોરા, જેવા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના પોસ્ટ માસ્ટરની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

ProudOfGujarat

ભરૂચ : વાલિયાનાં કવચિયા પાસે બાઇક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બે વ્યક્તિઓનાં મોત નીપજયાં.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વડદલા ગામ ખાતે બાળક સાથે હીન કૃત્ય કરી હત્યા કરનાર નરાધમને દહેજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!