Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોનાનાં વધુ 19 કેસ નોંધાતા કુલ સંખ્યા 1433 થઈ.

Share

ભરૂચ જિલ્લામાં આજે વધુ 19 કોરોના પોઝિટિવ દર્દી જણાયા હતા. જોકે આજે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાંજે 6:30 વાગ્યાં સુધી કોઈ સત્તાવાર માહિતી આપી શક્યું ન હતું. મળતી માહીતી મુજબ આજે તા 29/8/2020 ના રોજ કોરોના પોઝિટિવના વધુ 19 દર્દી જણાયા હતા. જેથી કુલ કોરોના પોઝિટિવ દર્દીનો અત્યાર સુધીનો આંકડો 1433 થયો હતો. આજના કોરોના પોઝિટિવ 19 દર્દીઓમાં ભરૂચનાં 10 અને અંકલેશ્વરનાં 9 પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થાય છે.

Advertisement

Share

Related posts

સુરતમાં યુવતીનું જાહેર માર્ગ પર ગળું કાપી હત્યાના વિરોધમાં કરજણમાં કેન્ડલ માર્ચ યોજી પુષ્પાંજલિ અર્પિત કરાઇ.

ProudOfGujarat

કરજણ ખાતે કોંગ્રેસ સમિતિની મિટિંગ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરો હાજર રહ્યા હતા.

ProudOfGujarat

અંકલેશ્વરના ઉછાલી ગામે નર્મદા કુટિરના મહારાજની હત્યાનો ભેદ ઉકેલાયો, જુઓ શું હતું કારણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!