Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોનાનાં વધુ 19 કેસ નોંધાતા કુલ સંખ્યા 1433 થઈ.

Share

ભરૂચ જિલ્લામાં આજે વધુ 19 કોરોના પોઝિટિવ દર્દી જણાયા હતા. જોકે આજે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાંજે 6:30 વાગ્યાં સુધી કોઈ સત્તાવાર માહિતી આપી શક્યું ન હતું. મળતી માહીતી મુજબ આજે તા 29/8/2020 ના રોજ કોરોના પોઝિટિવના વધુ 19 દર્દી જણાયા હતા. જેથી કુલ કોરોના પોઝિટિવ દર્દીનો અત્યાર સુધીનો આંકડો 1433 થયો હતો. આજના કોરોના પોઝિટિવ 19 દર્દીઓમાં ભરૂચનાં 10 અને અંકલેશ્વરનાં 9 પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થાય છે.

Advertisement

Share

Related posts

નડિયાદ ડિવીઝન દ્વારા તહેવારોને લીધે વધારાની બસો દોડાવાશે.

ProudOfGujarat

મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ઝવરા ખાંટના મુવાડા ગામને સ્મોક ફ્રી તેમજ પોલ્યુશન મુક્ત જાહેર કરાયું. જાણો કેમ?

ProudOfGujarat

શ્રવણ ચોકડીથી ગેઈલ કોલોની સુધીના રોડની કામગીરી મંથર, સ્થાનિકોને ત્રાસ ભયંકર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!