Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કયાં કેટલી વ્યક્તિઓનો સ્થળાંતર કરાયું જાણો વધુ…???

Share

ભરૂચ જિલ્લામાં 2013 વ્યક્તિઓનુ સ્થાનાંતર કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારના 890,મંગલેશ્ર્વર ૨૭, નિકોરા 137 ,શુકતીર્થ ૫૬ ,કરોદ બેટ -૩૨,તવરા-160,સરફુદીન- 157 ધંતુરીયા -132 ,બોરભાઠાબેટ -૫૨, જૂનું હરીપુરા -34 ,કાસીયા- 49, છાપરા-૫૬,સકરપોર -72 પોર -70,પટાર-૪૨,ટોપીદરા -૨૭,તરસાલી – ૪૫,જરસાદ -૨૭, મળી કુલ ૨૦૧૩ અત્યાર સુધી સ્થળાંતર કરવામાં આવ્યું છે હજી નર્મદા નદીની જેમ સપાટી વધતી જશે તેમ તેમ સ્થળાંતર વ્યક્તિઓની સંખ્યા વધતી જશે.

Advertisement

Share

Related posts

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૬૦ વર્ષથી ઉપરના વૃદ્ધોને કોવિડ-19 ની (શિલ્ડ) રસીનો આજે બીજો ડોઝ આપવામાં આવ્યો.

ProudOfGujarat

બુટલેગરના સરઘસ : સુરત : જેલમાંથી છુટયાં બાદ બુટલેગરે વૈભવી કારમાં ગામમાં એન્ટ્રી મારી.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં વિવિધ રમતની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!