Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરનાં નીચાણવાળા વિસ્તારોમાં નર્મદા નદીનાં પૂરનાં પાણી પ્રવેશતા હોડીઓ ફરતી થઈ.

Share

નર્મદા નદીમાં ડેમમાંથી પાણી છોડવામાં આવતા પૂરની પરિસ્થિતી સર્જાય છે. ત્યારે નર્મદા નદીની જળ સપાટી સતત વધતાં ભરૂચ નગરનાં નીચાણવાળા વિસ્તારોમાં નદીનાં પાણી ભરાય ગયા છે, જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીય દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ભરૂચનાં ફુરજા, ચાર રસ્તા, દાંડિયાબજાર, કસક ઝુંપડપટ્ટી વિસ્તારમાં પૂરનાં પાણી ભરાયા છે. જેના કારણે લોકો નીચે ચાલી શકતા નથી જેથી બજારમાં હોડીઓ ફરી રહી છે. ત્યારે અત્યાર સુધી કુલ 4120 જેટલા વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરૂચ આગમન પૂર્વે તૈયારીઓ તેજ, કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

ProudOfGujarat

ગોધરા સબજેલ પ્રશાસને લોકડાઉનનાં માહોલમાં કેદીઓને પોતાના પરિવારજનો સાથે કરાવી ઈ-મુલાકાત.

ProudOfGujarat

સાગબારા તાલુકાના પાટ ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!