Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરનાં નીચાણવાળા વિસ્તારોમાં નર્મદા નદીનાં પૂરનાં પાણી પ્રવેશતા હોડીઓ ફરતી થઈ.

Share

નર્મદા નદીમાં ડેમમાંથી પાણી છોડવામાં આવતા પૂરની પરિસ્થિતી સર્જાય છે. ત્યારે નર્મદા નદીની જળ સપાટી સતત વધતાં ભરૂચ નગરનાં નીચાણવાળા વિસ્તારોમાં નદીનાં પાણી ભરાય ગયા છે, જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીય દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ભરૂચનાં ફુરજા, ચાર રસ્તા, દાંડિયાબજાર, કસક ઝુંપડપટ્ટી વિસ્તારમાં પૂરનાં પાણી ભરાયા છે. જેના કારણે લોકો નીચે ચાલી શકતા નથી જેથી બજારમાં હોડીઓ ફરી રહી છે. ત્યારે અત્યાર સુધી કુલ 4120 જેટલા વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

માંડવીનું ઝીલ જહાજ યમન પહોંચે તે પહેલાં દરિયામાં ગરકાવ…

ProudOfGujarat

ભરૂચ આત્મીય સંસ્કારધામ બહાર હરિભક્તો પ્રતીક ઉપવાસ પર ઉતર્યા

ProudOfGujarat

વાંકલ : ૧૫૬-માંગરોળ વિઘાનસભા મત વિસ્તારના સંયુક્ત મોરચાનુ સંમેલન યોજાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!